થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ડો.બાબાસાહેબ આંબેડકર ની 127 જન્મ જયંતિ ની ઉજવણી

                  આજે થુવર પ્રા.શાળામાં અને ગામમાં ડો.બાબાસાહેબ આંબેડકર ની 127 જન્મ જયંતિ ની ઉજવણી કોમી એકતા ના સંદેશ સાથે અનોખી રીતે કરવામાં આવી.સૌ પ્રથમ શાળામાં પ્રાર્થના સભા માં ઉ.શી. એ.આર.ઉમતીયા અને આચાર્ય શ્રી.ડી.એન.માલુણા દ્વારા ડો.આંબેડકર નો જીવન પરિચય આપવામાં આવ્યો.ત્યાર બાદ ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી.ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા ના સંદેશ માટે તમામ બાળકો અને ગ્રામજનો માટે સરબત પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે થુર ગામમાંથી મોટી સંખ્યામાં તમામ સમાજ ના લોકોએ હાજરી આપી હતી.






Post a Comment

0 Comments