થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

KGBV THUVAR

                          વડગામ તાલુકા ની એક માત્ર કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય-થુવર માં ડો.સર્વ પલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી ના દિવસ એટલે શિક્ષક દિન -
           આજના બદલાતા જમાના માં પણ શિક્ષક નું મહત્વ ખુબ જ છે.શિક્ષક નો વ્યવસાય એક પવિત્ર વ્યવસાય અને સમાજ નિર્માણ નું કામ છે.તે અનુરૂપ આજના અભ્યાસ કરતા બાળકો પણ આ દિવસે શિક્ષક બની ને પોતે કાર્ય કરતા હોય છે.તો કસ્તુરબા વિધાલય માં તમામ સ્ટાફ ના સાથ સહકાર થી આયોજન કરવામાં આવ્યું.શિક્ષક બનનાર તમામ કન્યાઓ ખુબ જ ઉત્સાહ સાથે શિક્ષણ કાર્ય કર્યું.





















Post a Comment

0 Comments